ગેસ્ટ્રોપેરિસિસ એક એવી સ્થિતિ છે જેને કારણે ઉબકા અને ઉલ્ટી થાય છે. આને કારણે, તમને ખાવાનું શરૂ કર્યા પછી ખૂબ જલ્દી પેટ ભરાઈ ગયું હોય એવું લાગી છે. તમારા શરીરમાં ખોરાક પૂરતા પ્રમાણમાં ઝડપથી ખસેડાતો ના હોવા ના કારણે, તમારું પેટ ખાલી થવામાં ખૂબ લાંબો સમય લે છે. જેને કારણે આ શારીરિક તકલીફ ઉભી થાય છે. ગેસ્ટ્રોપેરિસિસને, “ગેસ્ટ્રિક ખાલી થવામાં વિલંબ” પણ કહેવામાં આવે છે. (“ગેસ્ટ્રિક” નો અર્થ “પેટ અથવા પાચનતંત્ર થી જોડાયેલું.”)
ડાયાબિટીઝવાળા લોકોમાં ગેસ્ટ્રોપેરિસિસ એ સામાન્ય સમસ્યા છે. તે એવા લોકોને પણ થઈ શકે છે જેમણે ફૂડ પોઇઝનિંગ (ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ) થયું હોઈ શકે છે. પરંતુ, તે ક્યારેક એવા લોકોમાં પણ થઈ શકે છે જેમને આવી બીમારી ન થઇ હોય, અથવા જેમને ડાયાબિટીઝ નથી.
જ્યારે કોઈને ફૂડ પોઇઝનિંગ થયા પછી ગેસ્ટ્રોપેરિસિસ થાય છે, ત્યારે તે થોડા દિવસો અથવા અઠવાડિયા સુધી માં સારું થઇ જાય છે. કેટલીકવાર, તે લાંબા સમય સુધી પણ ચાલે છે અથવા ક્યારેય મટી જતું નથી. ડાયાબિટીઝવાળા લોકોમાં, તે સામાન્ય રીતે મટી જતું નથી, પરંતુ એવી વસ્તુઓ છે જેના થી એમને વધુ સારું લાગી શકે છે.
નિમ્નલિખિત લક્ષણો હોઈ શકે છે:
હા. જો તમારા ડૉક્ટરને શંકા છે કે તમને ગેસ્ટ્રોપેરિસિસ છે, તો તે આમાંથી 1 અથવા વધુ પરીક્ષણો કરાવી શકે છે:
હા. કેટલાક લોકોને સારું લાગે છે, જો તેઓ:
જો તમને ડાયાબિટીઝ છે, તો તમારા બ્લડ શુગરને શક્ય તેટલું સામાન્ય રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો તમને સતત ઉબકા આવવા અથવા ઉલ્ટી થવી, પેટમાં દુખાવો થાવો, ખાવામાં મુશ્કેલી થવી, અથવા વજન ઓછું થયું હોય તો તમારા ડૉક્ટરને તરત જ મળો.
નિમ્નલિખિત સારવાર થઇ શકે છે:
WhatsApp us