...

લેક્ટોઝ પાચન માટે શરીરની અક્ષમતા

  • v|$^ A“¡ v|$^“u b“phV$p¡dp„ (X¡$fudp„ v|$^dp„’u b“phhpdp„ AphspMpÛ ‘v$p’p£) b“phV$dp„ $fl¡g g¡¼V$p¡T “pd“p sÐh“¡ ifuf“y„ ‘pQ“s„Ó ‘Qphu “ iL$sy„ lp¡es¡hu ‘qf[õ’rs“¡ g¡¼V$p¡T BÞV$p¡gfÞk L$l¡hpe R>¡. Å¡ g¡¼V$p¡T lS>d L$fhp“undsp “ lp¡e A“¡ sd¡ v|$^ L¡$ v|$^“u b“phV$p¡ Mph sp¡ sd“¡ TpX$p s’p hpey ’C Åe A“¡ ‘¡V$dp„ vy$:Mphp¡ ’pe.

    Ap âL$pf“u EZ‘ L$p¡B ‘Z ìe[¼s“¡ ’C iL¡$ R>¡ ‘f„sy rhðdp„ Ad¡qfL$p“p d|mfl¡hpkuAp¡, A¡riep A“¡ “uN°p¡ gp¡L$p¡dp„ Ap h^pf¡ Å¡hp dm¡ R>¡.

    S>¡ gp¡L$p¡“¡ AphusL$gua “’u lp¡sus¡d“pifufdp„ “A¡ÞTpBd’ “pdL$ A¡L$ âp¡V$u“ b“¡ R>¡ S>¡ v|$^dp„ fl¡g g¡¼V$p¡T“¡ (Mp„X$“p¡ A¡L$ âL$pf S>¡ v|$^dp„ lp¡e R>¡.) s¡“y„ rhcpS>“ L$fu ‘Qphu v$¡ R>¡. S>¡ gp¡L$p¡“¡ g¡¼V$p¡T BÞV$p¡gfÞk“u sL$gua lp¡e R>¡ s¡d“p ifufdp„ L$p„ sp¡ Ap “A¡ÞTpBd’ b“sp¡ S> “’u A’hp sp¡ blº Ap¡R>u dpÓpdp„ b“sp¡ lp¡e R>¡ S>¡ g¡¼V$p¡T“p ‘pQ“ dpV¡$ ‘|fsp¡ “’u lp¡sp¡. L¡$V$guL$ hpf L$p¡B âL$pf“p¡ Q¡‘ (BÞa¡¼i“) ‘Z Ap “A¡ÞTpBd’ dpV¡$ lpr“L$pfL$ lp¡e R>¡. ‘f„sy Ap“¡ L$pfZ¡ g¡¼V$p¡T BÞV$p¡gfÞk“u S>¡ sL$gua ’pe R>¡ s¡ ’p¡X$p AW$hpqX$epdp„ S>su fl¡ R>¡. kv¹$“kub¡ S>¡ ìe[¼sAp¡“¡ Aphu sL$gua lp¡e R>¡ s¡d“u dpV¡$ Ap “A¡ÞTpBd’ v$hp ê$‘¡ dm¡ R>¡ S>¡’u sL$gua“¡ r“hpfu iL$pe R>¡.

સ્વાદુપિંડનું કેન્સરનાં લક્ષણોમાં આ પ્રમાણે હોઈ શકે છે:

  • દુખાવો – લોકોને પીડા થઇ શકે છે જે તેમના પેટના વિસ્તારથી પીઠની આસપાસ ફેલાય લી હોઈ શકે છે. પીડા આવે છે અને જાય છે, અને તે ખાધા પછી વધુ ખરાબ થઈ શકે છે.
  • વજન ઘટવું – લોકોને ભૂખ લગતી હોતી નથી, અથવા ખૂબ ઓછું ખાધા પછી પણ સંપૂર્ણ લાગે છે.
  • અતિસાર – મળ ચીકણું લાગે છે, અથવા શૌચાલયમાં ફ્લશ કરવાથી તરત જતું નથી, ચોંટી રહે છે
  • ત્વચાનું પીળું થવું, જેને કમળો કહે છે – ત્વચા અને આંખોનો સફેદ ભાગ બંને પીળી થઈ શકે છે. સામાન્ય રીતે, જ્યારે સ્વાદુપિંડનું કેન્સર ધરાવતા લોકોમાં કમળો થાય છે, ત્યારે તે પિત્તાશયમાંથી આંતરડામાં પિત્ત વહન કરતી એક ટ્યુબ અવરોધિત થઇ જવાને કારણે કમળો થાય છે. (પિત્તાશય એક નાનો, પિઅર-આકારનો અંગ છે જે પિત્તને સંગ્રહિત કરે છે — એવું એક પ્રવાહી જે શરીરને ચરબી તોડવામાં મદદ કરે છે.) જો પિત્તનળી અવરોધિત થઈ જાય છે, તો તે તમારી મળ બ્રાઉનને બદલે ગ્રે રંગ નો દેખાશે.

આ લક્ષણો પેનક્રેટિક કેન્સર ન હોય તેવી પરિસ્થિતિઓને કારણે પણ થઈ શકે છે. પરંતુ, જો તમને આ લક્ષણો છે, તો તમારા ડૉક્ટર ને તેના વિશે કહો.

હા. જો તમારા ડૉક્ટર ને શંકા છે કે તમને સ્વાદુપિંડનું કેન્સર છે, તો તે એક અથવા વધુ પરીક્ષણો કરવા કહેશે. આમાં નિમ્નલિખિત પરીક્ષણ હોઈ શકે છે:

  • રક્ત પરીક્ષણો
  • ઇમેજિંગ પરીક્ષણો, જેમ કે અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound), સીટી સ્કેન (CT Scan) અથવા ERCP નામની ટેસ્ટ્સ (જે “એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેનજીઓપૅનક્રિએટોગ્રાફી” (Endoscopic Retrograde Cholangiopancreatography માટે વપરાય છે) – આ પરીક્ષણો શરીરના અંદરના ચિત્રો બનાવે છે, અને અસામાન્ય વૃદ્ધિ બતાવી શકે છે.
  • બાયોપ્સી (Biospy) – બાયોપ્સી માટે, ડૉક્ટર સ્વાદુપિંડમાંથી પેશીના નાના નમૂના લેશે. પછી બીજા ડૉક્ટર કેન્સરની તપાસ માટે માઇક્રોસ્કોપ હેઠળ આ નમૂનાને જોશે.

કેન્સર સ્ટેજીંગ એક એવી રીત છે જેમાં ડોકટરો શોધી કાઢે છે કે કેન્સર કેટલું ફેલાયું છે. તમારા માટે યોગ્ય ઉપચાર તમારા કેન્સરના સ્ટેજ પર ઘણું નિર્ભર હોય છે. તમારી સારવાર, તમારી ઉંમર, અને અન્ય તબીબી સમસ્યાઓ પર પણ નિર્ભર રહેશે.

સ્વાદુપિંડનું કેન્સર ધરાવતા લોકોને નીચેની એક અથવા વધુ સારવાર કરાવી પડી શકે છે:

  • શસ્ત્રક્રિયા – સ્વાદુપિંડનું કેન્સર કેટલીકવાર કેન્સરને કાઢવા માટે શસ્ત્રક્રિયા દ્વારા સારવાર આપી શકાય છે. શસ્ત્રક્રિયા પહેલાં, ડૉક્ટર “લેપ્રોસ્કોપી” (Laparascopy) નામની પ્રક્રિયા કરી શકે છે. લેપ્રોસ્કોપીમાં, ડૉક્ટર પેટમાં નાના ચીરો બનાવશે. સ્વાદુપિંડની બહાર કેન્સર ફેલાયેલ છે કે નહીં તેની તપાસ માટે તે પેટની અંદર કેમેરાવાળી પાતળી નળી દાખલ કરશે.
  • કીમોથેરપી (Chemotherapy) – કેન્સરના કોષોને નષ્ટ કરનાર અથવા વધતી અટકાવવા માટેની દવાઓ ની પ્રક્રિયા ને કેમોથેરાપી કહેવાય છે.
  • રેડિયેશન થેરેપી – રેડિયેશન કેન્સરના કોષોને મારી નાખે છે.
  • ઇમ્યુનોથેરાપી (Immunotherapy) – કેન્સરની વૃદ્ધિને રોકવા માટે શરીરની ચેપ ને લડવાની સિસ્ટમ (“રોગપ્રતિકારક શક્તિ”) સાથે કામ કરતી દવાઓ માટે ની પ્રક્રિયા ને ડોકટરો — ઇમ્યુનોથેરાપી (Immunotherapy) કહે છે.

સ્વાદુપિંડનું કેન્સર કેટલીકવાર સારવારથી મટાડવામાં આવે છે. આ એવા લોકોમાં સંભવત હોય છે કે જેમના કેન્સર પ્રારંભિક તબક્કે જોવા મળે છે. જો તમારું સ્વાદુપિંડનું કેન્સર મટાડવામાં ન આવે તો પણ, તમારા ડૉક્ટર તમારા લક્ષણોની સારવાર કરી શકે છે. ઉદાહરણ તરીકે, તે અથવા તેણી દવા લખી શકે છે, અથવા તમારી પીડા ઘટાડવા માટે સેલિયાક પ્લેક્સસ બ્લોક (Celiac Plexus Block) નામની પ્રક્રિયા સૂચવે છે.

સારવાર બાદ, કેન્સર પાછો આવે છે કે નહીં તે જોવા માટે તમારે ઘણી વાર તપાસ કરાવવી પડશે. સામાન્ય રીતે પરીક્ષણોમાં ટેસ્ટ્સ, રક્ત પરીક્ષણો, અને ઇમેજિંગ પરીક્ષણો કરાવવાની હોય છે. જો સારવાર પછી કેન્સર પાછો આવે છે, તો તમારે કિમોચિકિત્સા અથવા રેડિયેશન થેરેપી કરાવવી પડી શકે છે. તમને પીડા માં સહાય માટે પીડા ની દવા અથવા અન્ય સારવાર પણ મળી શકે છે.

મુલાકાત અને પરીક્ષણો વિશે તમારા ડોકટરોની બધી જ  સૂચનાઓનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. સારવાર દરમિયાન, તમને થતી કોઈપણ આડઅસર અથવા સમસ્યાઓ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરવી પણ મહત્વપૂર્ણ છે.

સ્વાદુપિંડનું કેન્સરની સારવાર કરાવવા માટે ઘણા બધા ઉપલબ્ધ વિકલ્પો માં થી પસંદ કરવાનું રહેશે, તેમજ એ નક્કી કરવાનું કે “કઈ સારવાર કરાવવી?”.

તમારા ડૉક્ટર ને હંમેશા જણાવો કે તમને કોઈ સારવાર વિશે કેવું લાગે છે. કોઈપણ સમયે જ્યારે તમને સારવાર આપવામાં આવે છે, ત્યારે પૂછો:

  • આ સારવારના ફાયદા શું છે? શું તે મને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરે છે? તે લક્ષણો ઘટાડશે અથવા અટકાવશે?
  • આ ટ્રીટમેન્ટમાં ડાઉનસાઇડ (આડઅસર અથવા નુકસાન) શું છે?
  • શું આ સારવાર ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે?
  • જો હૂં આ સારવાર ન કરવું તો શું થઇ શકે છે?
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah

Subscribe to Newsletter