હળવા અથવા ટૂંકા સમય થી થયેલા કબજિયાત વાળા બાળકોમાં, સામાન્ય રીતે કેટલાક સરળ ફેરફારો સાથે સમસ્યા જતી રહે છે અથવા કે મટી જાય છે. તમારા બાળકને:
- ફાયબરવાળાવધુ ફળ, શાકભાજી, અનાજ અને અન્ય ખોરાક આપો
- (Prunes) પૃન્સનો રસ, સફરજનનો રસ અથવા (Pear) પિઅરનો રસ પીવડાવો
- જેમાં દૂધ નો સમાવેશ ના ગણિયે એવું,ઓછામાં ઓછું 1 લિટર (liter)પાણી અને પીણું જે દરરોજ પીવડાવો(2 વર્ષથી વધુના બાળકો માટે)
- દૂધ, દહીં, ચીઝ, અને આઈસ્ક્રીમખવડાવાનું ટાળો
- ભોજન કર્યા પછી 5 અથવા 10 મિનિટ માટે શૌચાલય પર બેસાડો, જો તેણી અથવા તેણી શૌચાલય પ્રશિક્ષિત છે. (જરૂર પડે તો, ફક્ત ત્યાં બેસવા માટે પુરસ્કારોઆપો)
- જો તમેય હજુ પોટ્ટી ટ્રેનિંગ કરી રહ્યા છો, તોહ થોડા વખત માટે આ તાલીમ ને બંધ કરી દો.