જ્યારે તમારા ઝાડા ની પ્રક્રિયા, દિવસમાં 3 અથવા વધુ વખત થાય છે અને એ એકદમ પાણીદાર હોય છે, ત્યારે તમને ઝાડા થઇ ગયા હોય એટલે કે ડાયર્હીયા થઇ ગયો છે (Diarrhoea) એવું કહેવાય છે. એને અતિસાર પણ કહેવાય છે. અતિસાર ખૂબ જ સામાન્ય બનાવ છે. મોટાભાગના કિશોરો અને પુખ્ત વયના લોકોને વર્ષમાં લગભગ 4 વખત ઝાડા થાય જ છે. અલગ સમય પર, કોઈકે ને કોઈકે ને થતું જ હોય છે.
અતિસાર થવાના કારણો આ પ્રકારે હોઈ શકે છે:
અહીં દર્શાવેલા પ્રયોગો તમે ઘરે અજમાવી ને કરી જુઓ જેના થી તકલીફ માં રાહત મળી શકે છે:
તમારા ડૉક્ટર ને તરત જ મળો જો:
ઘણા લોકોને પરીક્ષણો કરાવવાની જરૂર નથી હોતી. પરંતુ સંભવ છે કે, તમારા ડૉક્ટર પરીક્ષણો કરાવશે એ જોવા કે તમે ડિહાઇડ્રેટેડ છો કે નહીં, અને તમારા અતિસાર નું મૂળ કારણ શું છે. તમારા ડૉક્ટર આ પરીક્ષણો કરાવવી શકે છે:
આ તમારા ઝાડા નું મૂળ કારણ શું છે, તેના પર નિર્ભર કરે છે. કદાચ, તમને કોઈ પણ સારવારની જરૂર જ નહીં પડે.
જો તમને જરૂર છે સારવાર ની, તો ડૉક્ટર આ ઉપચાર સૂચવી શકે છે:
તમને અતિસાર થવાની અને વધુ ફેલાવાની શક્યતાને ઘટાડવા માટે, નિમ્નલિખિત પ્રયોગ કરી શકો છો:
WhatsApp us