જ્યારે તમને કઈં પણ ખાવાનું ગળી જવામાં તકલીફ થતી હોય, ત્યારે એને ડિસ્ફેજિયા કહેવાય છે. કેટલીકવાર, જો તમે ખૂબ જ ઝડપથી ખાવ છો અથવા તમારા ખોરાકને સારી રીતે ચાવતા નથી, તો ડિસ્ફેજિયા થતું હોય એમ કહેવાય છે. પરંતુ જો તમને ડિસ્ફેજિયા થયો છે, તો તમને ગંભીર તબીબી સમસ્યા છે જેનો તરત જ ઉપચાર કરવાની જરૂર છે.
સામાન્ય રીતે, ડિસ્ફેજિયા તમારા પાચક ભાગ (આકૃતિ) ના ઉપરના ભાગમાં કોઈ સમસ્યાને કારણે થતું હોય છે. મોટેભાગે, આ સમસ્યા એસોફેગસ ની ટ્યુબમાં — જે તમારા મોંને તમારા પેટ સાથે જોડે છે — (Esophagus) એટલે કે અન્નનળી માં હોય છે. પરંતુ, તે મોં અથવા ગળામાં કોઈ સમસ્યાને કારણે પણ થઈ શકે છે.
લક્ષણોમાં આ પ્રમાણે હોઈ શકે છે:
બોલવામાં મુશ્કેલી થવી
જો તમને ઉપરના લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ દેખાય અથવા તો અનુભવ થાય તો તમારા ડૉક્ટર ને તરત જ બતાવવા જવું જોઈએ. જો તમે તમારા પોતાના લાળને ગળતી વખતે ખુબ પીડા થતી હોય, અને ખુબ જ લાળ ઝરતું અથવા તો ટપકતું (ડ્રૂલિંગ થતું – Drooling) હોય, અથવા બોલવામાં તકલીફ થતી હોય, તો તરત જ ડૉક્ટર ને તરત જ બતાવવું જોઈએ.
હા. તમારા ડૉક્ટર એના માટે પરીક્ષા કરશે, અને તમારા લક્ષણો વિશે પૂછશે. અન્ય પરીક્ષણ આ પ્રમાણે હોઈ શકે છે:
મેનોમેટ્રી (Manometry) – આ પરીક્ષણ, તમારા અન્નનળીની અંદર વિવિધ સ્થળોએ દબાણને માપે છે. આ દબાણની સંવેદના જોવા માટે, એક નાની ટ્યુબ તમારા નાક દ્વારા, તમારા ગળાની નીચે થઇ ને, અને તમારા અન્નનળીમાં દાખલ કરવામાં આવે છે. પરીક્ષણના પરિણામો તમારા ડૉક્ટરને બતાવશે કે તમને ગળી જવામાં મદદ કરતા સ્નાયુઓ કેટલી સારી રીતે કાર્યરત છે.
જે કારણ થી તમને ડિસ્ફેજિયા થાય છે, એના પર નિર્ભર છે કયો ઉપચાર કરવામાં આવશે:
જો તમારા મો માં, અને ગળાના ઉપરના ભાગમાં કોઈ બીજા કારણ કે સમસ્યાને કારણે તમને ડિસ્ફેજિયા થાય છે, તો તમારા ડૉક્ટર તમને કોઈ બોલવાના અથવા ગળી જવા નિષ્ણાતનો સંપર્ક કરવા કહી શકે છે.
આ નિષ્ણાત ડૉક્ટર, તમને ખાવાનું ગળી જવામાં મદદ કરવા માટે કસરતો શીખવશે, અને તમારા આહારમાં ફેરફાર કરવાની રીતો પણ સૂચવી શકે છે.
જો સમસ્યા તમારા અન્નનળીને અસર કરે છે, તો સારવારમાં શામેલ હોઈ શકે છે:
પેપ્ટીક અલ્સર મટાડવામાં મદદ કરવા અને ભવિષ્યના પેપ્ટીક અલ્સરને રોકવા માટે, તમે આ કરી શકો છો:
WhatsApp us