...

નાના આંતરડામાં અવરોધ પેદા થવો

  • Äepf¡ “p“p Ap„sfX$pdp„ fyL$phV$ Ecu ’pe Ðepf¡ “p“p Ap„sfX$p„dp„ Ahfp¡^ ‘¡v$p ’ep¡ R>¡ s¡d L$l¡hpe R>¡. Aphu àpqf[õ’rs Ecu ’pe Ðepf¡ hpey, âhplu A“¡ Mp¡fpL$ ¼ep„L$ Qp¢V$u Åe R>¡. s¡“u ApNm h^hp“u âq¾$ep kpdpÞe fus¡ S>¡ kfmsp’u ’hu Å¡BA¡ s¡d ’su “’u.

    Aphp¡ Ahfp¡^ Ecp¡ ’pe Ðepf¡ Ap„sfX$pdp„ fyL$phV$ Ap„riL$ L¡$ ‘|f¡‘|fu ’su lp¡e R>¡. Å¡ “p“p Ap„sfX$p„dp„  fyL$phV$ ‘|f¡‘|fu fus¡ ’C lp¡e sp¡ ‘qf[õ’rs N„cuf A“¡ Å¡Mdu b“u Åe R>¡ S>¡ “uQ¡“p L$pfZkf lp¡e iL¡$ R>¡.

    • akpe¡g hpey, âhplu A’hp Mp¡fpL$“¡ L$pfZ¡ Ap„sfX$p„dp„ kp¡Å¡ Aphu Åe R>¡. kp¡Å“¡ L$pfZ¡ Ap„sfX$p„“u âhplu ip¡ju g¡hp“u i[¼sdp„ OV$pX$p¡ ’pe R>¡ S>¡“¡ L$pfZ¡ ifuf“¡ ‘pZu“u EZ‘ hfspe R>¡ A¡V$g¡ L¡$ qX$lpeX²¡$i“ ’pe R>¡. qL$X$“u a¡Bg ’hp“u k„cph“pAp¡ h^u Åe R>¡.
    • Å¡ Ap„sfX$p„“u v$uhpgdp„ Qufp ‘X$u Åe sp¡ s¡dp„ fl¡gp âhplu“¡ L$pfZ¡ ‘¡V$dp„ Q¡‘ (BÞa¡¼i“) gpNu iL¡$ R>¡.
    • Äepf¡ Ap„sfX$p„dp„ fyL$phV$ ‘¡v$p ’C lp¡e Ðepf¡ Ap„sfX$p„“¡ gp¡lu ‘lp¢QpX$su “kp¡ ‘Z fy„^pB Åe R>¡ A“¡ s¡“¡ L$pfZ¡ Ap„sfX$p„“¡ gp¡lu “ dmsp Ap„sfX$p„“p L$p¡jp¡ dfhp gpN¡ R>¡.

    L¡$V$gpL$ qL$õkpdp„ “p“p Ap„sfX$p„dp„ fyL$phV$ Ecu ’C lp¡e s¡hy„ gpN¡ R>¡ ‘f„sy hpõshdp„ A¡hy„ “’u lp¡sy„. Ap [õ’rs“p L$pfZp¡ buÅ lp¡e R>¡ ‘f„sy Ap‘Z¡ Al] s¡“u QQp® “’u L$fhp“p.

નિમ્નલિખિત લક્ષણો હોઈ શકે છે:

  • પેટમાં દુખાવો થવો – આ હળવો અથવા ગંભીર હોઈ પણ શકે છે. તે:
    • અચાનક ચાલુ થઇ શકે છે, અથવા કેટલાક દિવસો અથવા વર્ષોથી થઇ શકે છે.
    • ખાધા ના લગભગ 1 કલાક પછી ચાલુ થઇ શકે છે, અને લગભગ 2 કલાક સુધી ચાલી શકે છે. ભારે અથવા વધારે ભોજન ખાવાથી આ પીડા વધુ ખરાબ થઈ શકે છે.
  • ઉબકા, ઉલટી, અથવા બંને થઇ શકે છે
  • મળમાં લોહી – આ લોહિયાળ ઝાડા પણ થઈ શકે છે
  • વજન ઘટવું, જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયાસ ન કરતા હોય
  • ખાવાની સમસ્યાઓ, જેમ કે:
    • ખોરાકનો ડર – ખાવાની ઇચ્છા નથી કારણ કે જમ્યા પછી દુખાવો શરૂ થાય છે
    • ખાતી વખતે ખૂબ જલ્દી પૂર્ણ લાગે છે

હા. તમારા ડૉક્ટર લક્ષણો વિશે પૂછશે અને પરીક્ષણ / ટેસ્ટ્સ કરશે. તે અથવા તેણી એક અથવા વધુ પરીક્ષણોનો પણ કરાવવા કહી શકે છે. આમાં નિમ્નલિખિત ટેસ્ટ્સ હોઈ શકે છે:

  • એક્સ-રે (X-Ray), સીટી સ્કેન (C.T. Scan), અથવા પેટનો અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) – આ ઇમેજિંગ પરીક્ષણો શરીરની અંદરના ચિત્રો બનાવે છે. તેઓ લક્ષણોનું મૂળ કારણ બતાવવામાં મદદ કરી શકે છે.
  • રક્ત પરીક્ષણો – આ પર્યાપ્ત પોષણ ન હોવાના સંકેતો બતાવી શકે છે. અથવા તેઓ બતાવી શકે છે કે બીજી કોઈ શારીરિક (તકલીફ ની) પરિસ્થિતિ આ લક્ષણોનું કારણ છે.
  • “એન્ડોસ્કોપી”(Endoscopy), “અપર એન્ડોસ્કોપી” (Upper Endoscopy), “સિગ્મોઇડસ્કોપી” (SIgmoidoscopy), અથવા “કોલોનોસ્કોપી” (Colonoscopy) તરીકે ઓળખાતા પરીક્ષણો – આ પરીક્ષણો માટે, ડૉક્ટર તમારા ગળા માંથી અને તમારા પેટમાં, અથવા તમારા ગુદામાર્ગ અને તમારા આંતરડામાં પાતળા નળી ઉતારે છે. આ ટ્યુબમાં કેમેરા લાગેલો હોય છે જેથી ડૉક્ટર તમારા શરીરની અંદર જોઈ શકે. ટ્યુબમાં તેની સાથે સાધનો પણ જોડાયેલા છે, જેનો ઉપયોગ ડૉક્ટર પેશીઓના નમૂના લેવા માટે કરી શકે છે. આ નમૂનાઓ સમસ્યાઓની તપાસ માટે લેબ પર મોકલવામાં આવે છે.
  • એવું એક પરીક્ષણ જેને “એન્જીયોગ્રામ” (Angiogram) કહેવામાં આવે છે – આ પરીક્ષણ માટે, ડૉક્ટર આંતરડામાં લોહી વહન કરનારી નસોમાં માં ખાસ રંગ દેખાય એવી ડાય (Dye) નું ઈન્જેકશન આપે છે. આ ડાયને સીટી (CT), એમઆર (MR)અથવા ફ્લોરોસ્કોપી (Flouroscopy) (મૂવિંગ એક્સ-રે) જેવા ઇમેજિંગ ટેસ્ટ થી જોઇ શકાય છે. આંતરડાની આસપાસ ધમનીઓ અવરોધિત છે કે નહીં, તે આ તપાસ બતાવી શકે છે. જો તેઓ અવરોધિત હોય, તો તે આંતરડાના ભાગ પૂરતું રક્ત મેળવવા થી રોકી શકે છે.
  • લેપ્રોસ્કોપી (Laparascopy)- આ એક પ્રક્રિયા ડૉક્ટર ઓપરેટિંગ રૂમમાં જ કરે છે. ડૉક્ટર પેટની નાભિની નજીક એક નાનો ચીરો બનાવે છે. પછી તે અથવા તેણી એક નાનું ઉપકરણ અંદર ઉતારી શકે છે, જેને “લેપ્રોસ્કોપ” (Laparascope) કહેવામાં આવે છે. ડૉક્ટર લેપ્રોસ્કોપ દ્વારા તપાસ કરીને લક્ષણોનું કારણ શોધી કાઢે છે.

ઇસ્કેમિક આંતરડા રોગની સારવાર આના પર નિર્ભર છે:

  • રક્ત વાહિનીઓને શું અવરોધિત કરે છે
  • કયા પ્રકારની વાહિનીઓ અવરોધિત છે, ધમની (જે આંતરડામાં લોહી લાવે છે) અથવા નસ (જે આંતરડામાંથી લોહી કાઢે છે)
  • લક્ષણો અચાનક શરૂ થયા હતા કે લાંબા સમય થી થતા આવ્યા છે

ઇસ્કેમિક આંતરડા રોગવાળા મોટાભાગના લોકોને હોસ્પિટલમાં સારવારની જરૂર હોય છે. હોસ્પિટલમાં, ડૉક્ટર આમ કરી શકે છે:

  • એક નળીમાં જતી નાની ટ્યુબ દ્વારા તમને પ્રવાહી અને પોષણ આપવામાં આવે છે, જેને “IV” કહેવામાં આવે છે.
  • તમારા નાકમાં થી થઇ ને, તમારા અન્નનળી ની આગળ થી પસાર કરી ને, અને તમારા પેટમાં “નાસોગાસ્ટ્રિક ટ્યુબ” (Nasogastric Tube) નામની પાતળી નળી નાખે છે. જો તમારા પેટ અથવા આંતરડામાં વધારાનું પ્રવાહી અને હવા હોય તો, આ ટ્યુબ તેને ચૂસી લઇ શકે છે. આના થી તમને સારું લાગે છે અને તમને ઊલટી થવાથી બચાવે છે.
  • અન્ય સારવારમાં આ પ્રમાણે હોઈ શકે છે:
    • અવરોધિત ધમની ખોલવાની પ્રક્રિયા
    • વાહિત્રમાં ગંઠાઇ જવાને ઘટાડવા માટે એન્ટિ-ક્લોટિંગ દવાઓ (કેટલીકવાર “બ્લડ થીન્નર” તરીકે ઓળખાય છે)
    • આંતરડા તંદુરસ્ત ન હોય તો તેનો ભાગ કાઢવાની શસ્ત્રક્રિયા

આ ઉપચાર આંતરડાને ફરીથી યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

OncoBot LogoOncoBot

👋 Hello! How can I help you today?

Exclusive Health Tips and Updates

Dr Harsh Shah - GI & HPB Oncosurgeon in India
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.