કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે જેમાં મળ કાઢવાનું મુશ્કેલ બને છે. જ્યારે તમારો મળ:
કબજિયાત થવાના કારણો આમ હોઈ છે:
વધુ ગંભીર સમસ્યાબનાવનારા લક્ષણો આમહોઈ શકે છે:
હા. નિમ્નલિખિત પગલાં અજમાવી જુઓ:
તમને આમા થી કઇં ભી અનુભવ થાય તો તરત જ તમારા ડૉક્ટર ને મળવા જવું જોઈએ:
તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારી ઉંમર, અન્ય લક્ષણો, અને વ્યક્તિગત પરિસ્થિતિને આધારે તમારે કયા પરીક્ષણો કરાવવાની જરૂર છે. ઘણા બધા પરીક્ષણો હોય છે, પરંતુ કદાચ તમને એક પણ કરાવવાની જરૂર ના પડે.
કબજિયાતનું કારણ શોધવા માટે, ડોકટરો,મોટાભાગે, નિમ્નલિખિત પરીક્ષણોકરાવે છે:
તે તમારા કબજિયાતનું કારણ શું છે તેના પર નિર્ભર છે. પેહલા તો, તમારા ડૉક્ટર પ્રમાણે તમારે વધુ ફાઇબર ખાવાનો અને વધુ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તેના થી કોઈ પણ ફરક ના પડતો હોય, તો તમારા ડૉક્ટર સૂચવે છેકે:
તમે ઘરે જાતે પણ એનિમા ની સારવાર કરી શકો છો. માત્ર પાણી વાપરી ને આપેલા એનિમા હોઈ શકે છે, અથવા તેમાં કબજિયાત માટે ખાસ દવા પણ નાખી ને આપી શકો છો.
બાયોફિડ બેક (Bio-Feedback)- આ એક એવી પદ્ધતિ છે જે તમને તમારા સ્નાયુઓને આરામ કરાવવાનું શીખવે છે, જેથી કરીને તમે મળને આગળ ધક્કો મારી ને કાઢવા દબાણ કરી શકો.
નિમ્નલિખિત પ્રયોગો કરવાથી, તમે ફરીથી કબજિયાત થવા થી રોકી શકો છો:
WhatsApp us