વાઈરલ ગેસ્ટ્રોએંટેરિટિસ ના ચેપ ને લીધે તમને ઝાડા અને ઉલ્ટી થઇ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિના પેટ અને આંતરડામાં વાયરસ નો ચેપ લાગે છે, ત્યારે એને વાઈરલ ગેસ્ટ્રોએંટેરિટિસ નો ચેપ લાગ્યો હોય એવું કેહવાય. પુખ્ત વયના લોકો અને બાળકો — બંને ને વાયરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ નો ચેપ થઇ શકે છે.
લોકોને ચેપ લાગી શકે છે જો તેઓ:
ચેપથી ઝાડા અને ઉલ્ટી થાય છે. લોકોને કાં તો ઝાડા અથવા ઉલ્ટી થઈ શકે છે, અથવા બંને પણ થઇ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે અચાનક શરૂ થાય છે, અને તે ગંભીર પણ થઇ શકે છે.
વાઈરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ પણ આ ના કારણે નિમ્નલિખિત અસર પણ થઇ શકે છે:
જો તમને ઝાડા-ઉલટી થાય છે, તો તમારું શરીર ઘણું પાણી ગુમાવી શકે છે. ડોકટરો આને “ડિહાઇડ્રેશન” (Dehydration) કહે છે. ડિહાઇડ્રેશન માં તમને ઘેરો પીળો પેશાબ થાય છે,, અને તરસ લાગે છે, થાકેલું લાગે છે, ચક્કર આવે છે, અથવા મૂંઝવણ અનુભવે છે.
તમારા જીવ માટે, ગંભીર નિર્જલીકરણ ખુબ જોખમી હોઈ શકે છે. બાળકો, નાના બાળકો, અને વૃદ્ધ લોકોમાં ગંભીર ડિહાઇડ્રેશન થવાની સંભાવના વધુ હોય છે.
સામાન્ય રીતે નહીં. તેમના ડૉક્ટર અથવા નર્સને તમારા લક્ષણો વિશે જાણી ને, તથા અમુક ટેસ્ટ્સ કરાવી ને કહી શકે છે કે તમને ચેપ લાગ્યો છે કે નહીં.
પરંતુ ડૉક્ટર અથવા નર્સ ડિહાઇડ્રેશનની તપાસ માટે અથવા કયા વાયરસથી ચેપ લાગ્યો છે તે જોવા માટે પરીક્ષણો કરી શકે છે. નિમ્નલિખિત પરીક્ષણો હોઈ શકે છે:
હા. વાયરલ ગેસ્ટ્રોએંટેરિટિસવાળા લોકોને પૂરતા પ્રવાહી પીવાની જરૂર રહે છે જેથી તેઓ ડિહાઇડ્રેટેડ ન થાય.
કેટલાક પ્રવાહી અન્ય કરતા વધુ સારી રીતે ડિહાઇડ્રેશનને રોકવામાં મદદ કરે છે:
જો તમે અથવા તમારા બાળકને ડૉક્ટર અથવા નર્સને કૉલ કરો:
મોટાભાગના લોકોને કોઈ સારવારની જરૂર હોતી નથી, કારણ કે તેમના લક્ષણો તેમની જાતે જ ઠીક થઇ જશે. પરંતુ ગંભીર ડિહાઇડ્રેશનવાળા લોકોને તેમના ડિહાઇડ્રેશન માટે હોસ્પિટલમાં સારવારની જરૂર પડી શકે છે. આમાં “IV” (પાતળા નળી જે નસમાં જાય છે) દ્વારા પ્રવાહી આપે છે.ડોકટરો એન્ટીબાયોટીક્સથી વાયરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસની સારવાર કરતા નથી. તે એટલા માટે, કેમ કે એન્ટિબાયોટિક્સ એવા ચેપનો ઉપચાર કરે છે જે બેક્ટેરિયાથી થાય છે – વાયરસથી નહીં.
ક્યારેક. ચેપ લાગવાની અથવા ફેલાવાની શક્યતા ઓછી કરવા માટે, તમે આમ કરી શકો છો:
WhatsApp us